No results to show

  • અમેઠીના લોકો ઇચ્છે છે કે હું તેમનું પ્રતિનિધિત્વ કરું: રોબર્ટ વાડ્રા
    કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે અમેઠીના લોકો ઇચ્છે છે કે તેઓ તેમનું પ્રતિનિધિત્વ કરે અને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. રોબર્ટ વાડ્રાએ ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વૃંદાવનની મુલાકાત લીધી હતી અને ભગવાન બાંકે બિહારીના દર્શન કર્યા હતાં. તેમણે ઠાકુરજીની ‘શ્રૃંગાર આરતી’ના દર્શન કર્યા હતાં અને કહ્યું કે અયોધ્યા હોય...
    0 Comments 0 Shares
  • આણંદની મેગારેલીમાં ‘વોટ જેહાદ’ના મુદ્દે મોદીના કોંગ્રેસ પર પ્રહારો
    ગુજરાતમાં સાત મેએ યોજાનારી લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, પહેલી મેએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. ગુરુવારે મોદીએ આણંદમાં ચૂંટણી સભા યોજી હતી. આણંદ અને ખેડા લોકસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં મેગા ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું...
    0 Comments 0 Shares
  • કોંગ્રેસને ફટકો, સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ
    ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નિલેશ કુંભાણીની ઉમેદવારી રવિવારે જિલ્લા રિટર્નિંગ ઓફિસરે રદ કર્યું હતું. ઉમેદવારીપત્રમાં દરખાસ્તકર્તાઓની સહીમાં પ્રથમ દૃષ્ટિએ વિસંગતતા જણાયા બાદ ચૂંટણીપંચે આ નિર્ણય કર્યો હતો. સુરતમાંથી કોંગ્રેસના અવેજી ઉમેદવાર સુરેશ પડસાલાનું ઉમેદવારીપત્ર પણ અમાન્ય કરવામાં આવ્યું હતું, તેનાથી આ લોકસભા બેઠક પર કોંગ્રેસનો કોઇ ઉમેદવાર રહ્યો ન હતો. રિટર્નિંગ ઓફિસર સૌરભ...
    0 Comments 0 Shares
  • ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું
    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવાર, 19 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બપોરે 12:39 વાગ્યે ‘વિજય મુહૂર્ત’ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સમયે તેની તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હતાં. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. આ પ્રસંગે અમિત શાહે ગુજરાતમાં બૂથ કાર્યકર્તા (કાર્યકર)થી સંસદ સભ્ય સુધીની...
    0 Comments 0 Shares
  • ગુજરાત સહિતના 11 રાજ્યોની 92 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત
    ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 92 લોકસભા બેઠકો માટે રવિવારની સાંજે પ્રચાર પડઘમ શાંત થયાં હતા. મંગળવાર, 7 મેએ આ બેઠકો પર મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી. ગુજરાતની કુલ 26માંથી 25 બેઠકો પર સાત મેએ મતદાન થશે. રાજ્યોમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે....
    0 Comments 0 Shares
  • ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 લોકસભા બેઠકો પર સરેરાશ 61 ટકા મતદાન
    લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવાર, 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર એકંદરે 60.96 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તરપ્રદેશ), કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશિ થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડીકે સુરેશ...
    0 Comments 0 Shares
  • ચૂંટણીના બીજા રાઉન્ડમાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર આજે મતદાન
    ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં શુક્રવાર, 26 એપ્રિલે સવારથી 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો હતો. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તરપ્રદેશ), કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશિ થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડીકે સુરેશ...
    0 Comments 1 Shares
  • ચૂંટણીમાં ભાજપની પહેલી જીત, સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા
    ગુજરાતના સુરત લોકસભા બેઠક પર અભૂતપૂર્વ ઘટનાક્રમે વચ્ચે સોમવારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. આમ દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની આ પ્રથમ જીત હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન શરૂ થાય તે પહેલા જ ભાજપને આ મોટી સફળતા મળી હતી. મુકેશ દલાલને ઇલેક્શન સર્ટિફિકેટ આપતા જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ મીડિયાને જણાવ્યું હતું કે...
    0 Comments 0 Shares
  • તાલિબાનો અફઘાનિસ્તાનમાં હિન્દુઓ-શીખોની જમીન પરત કરશે
    છેલ્લાં કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે સંબંધો સુધારવા ભારતે લીધેલા પગલાંની અસર દેખાઈ રહી છે. તાલિબાનના અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લઘુમતીઓને તેમની જમીન પરત કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. આ મુદ્દે તાલિબાનના એક અધિકારીએ કહ્યું હતું કે, આ પહેલ અફઘાનિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પ્રત્યે અન્યાયને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં લાંબા...
    0 Comments 0 Shares
  • ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાનનો પ્રારંભ
    ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું હતું. મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી અને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં. ત્રીજા રાઉન્ડની ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે 2019માં ભાજપે ગુજરાત,...
    0 Comments 0 Shares

No results to show

No results to show

No results to show

No results to show